શું ખરેખર મોદી સરકાર દ્વારા ગોવર્ધન પર્વત વેચવાની તૈયારી થઈ રહી છે…? જાણો શું છે સત્ય….
તાજેતરમાં સોશિયલ મીડિયા પર સમાચારપત્રનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મોદી સરકાર દ્વારા ઉત્તરપ્રદેશના મથુરામાં આવેલ ગોવર્ધન પર્વત વેચવાની તૈયારી ચાલી રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે એક ઈ-કોમર્સ કંપની દ્વારા ઓનલાઈન ગોવર્ધન પર્વતની શિલાઓ વેચવાની જાહેરાત […]
Continue Reading