પીએમ મોદીએ સ્વીકાર્યું કે પાકિસ્તાને ભારતના રાફેલ જેટ તોડી પાડ્યા હતા? જાણો શું છે સત્ય..

તાજેતરમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કથિત રીતે કહ્યું હતું કે, 2025માં ભારત-પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન પાકિસ્તાને ભારતના રાફેલ જેટ તોડી પાડ્યા હતા. વીડિયોમાં, મોદીએ હિન્દીમાં કહ્યું હતું કે જ્યારે પાકિસ્તાને ભારતના રાફેલ જેટ તોડી પાડ્યા હતા, ત્યારે આખી દુનિયા દ્વારા ભારતની મજાક ઉડાવવામાં આવી હતી. તેમણે આગળ […]

Continue Reading

રીતુ તાવડે મુંબઈના પહેલા ભાજપના મેયર નથી, જાણો શું છે સત્ય….

મુંબઈના પહેલા ભાજપ મેયર ડો. પ્રભાકર સંજીવ પાઈ હતા, જેમણે ૧૯૮૨ થી ૧૯૮૩ સુધી સેવા આપી હતી. 2026ના બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના ચૂંટણી પરિણામોએ મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધન માટે ઐતિહાસિક વિજય દર્શાવ્યો, જેનાથી શિવસેનાના લગભગ ત્રણ દાયકાના વર્ચસ્વનો અંત આવ્યો. આ પછી, 11 ફેબ્રુઆરી 2026ના રોજ ભાજપના રીતુ તાવડે મુંબઈના 78મા મેયર તરીકે […]

Continue Reading

વર્ષ 2024માં સીએમ યોગી તેમની માતાને મળવા ગયા હતા તે ફોટોને તાજેતરનો હોવાનું જણાવી શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

સીએમ યોગી અને તેમની માતાનો વાયરલ ફોટો 16 જૂન 2024નો છે. તે સમયે, સીએમ તેમની માતાને મળવા ઋષિકેશની એઈમ્સ હોસ્પિટલમાં ગયા હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ મહિને બે દિવસના કાર્યક્રમ માટે ઉત્તરાખંડના યમકેશ્વર ક્ષેત્રમાં આવેલા તેમના પૈતૃક ગામ પંચુરની મુલાકાતે ગયા હતા. હવે, આ મુલાકાતને જોડતો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં, […]

Continue Reading

સંત કબીરની સમાધિ પર ચાદર ચઢાવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જૂનો ફોટો અધૂરી અને ભ્રામક માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સમાધિ  પર ચાદર ચઢાવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેદ્ર મોદી મુસ્લિમ ધર્મની દરગાહ પર ચાદર ચઢાવી રહ્યા છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

UGCના નિયમોના વિરોધમાં ભાજપ કાર્યાલયને આગ લગાડવામાં આવી ન હતી…. જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગત સપ્ટેમ્બર મહિનાનો લેહનો છે. જ્યાં પૂર્ણ રાજ્યની માંગ સાથે વિરોધ દરમિયાનનનો છે. આ વીડિયોને યુજીસીના નિયમો સાથે કોઈ લેવા-દેવા નથી. સોશિયલ મીડિયા પર સળગતી ઇમારતનો એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “યુજીસીના નવા નિયમો સામે ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓએ ભાજપ કાર્યાલયને […]

Continue Reading

આ વીડિયોમાં UGCના નિયમો સામે તાજેતરના વિરોધ પ્રદર્શનો દર્શાવવામાં આવ્યા નથી… જાણો શું છે સત્ય….

આ વીડિયો ડિસેમ્બર 2025નો છે અને તેમાં નેશનલ હેરાલ્ડ કેસ પર છત્તીસગઢમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શનો દર્શાવવામાં આવ્યા છે. ઉચ્ચ શિક્ષણ કેમ્પસમાં સમાનતાને પ્રોત્સાહન આપવા માટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના નવા નિયમોનો સર્વત્ર વિરોધ થયો. સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓમાં જાતિવાદી ઘટનાઓને રોકવા માટે લાગુ કરાયેલા નવા નિયમોએ સામાજિક તણાવનું વાતાવરણ ઉભું કર્યું છે. આ વચ્ચે, પ્રધાનમંત્રી […]

Continue Reading

જાણો UGC કાયદા પર બોલી રહેલા અમિત શાહના નિવેદનના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતા અમિત શાહના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, UGC કાયદા પર અમિત શાહે એવું કહ્યું કે, આ સંસદનો કાયદો છે, બધાએ સ્વીકાર કરવો પડશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધી દ્વારા ભગવાન શ્રીરામનું અપમાન કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

આ વીડિયો રાહુલ ગાંધી દ્વારા ભગવાન રામના અપમાન સાથે સંબંધિત નથી.  તેઓ મનરેગાને “વિકસિત ભારત – જી રામ જી” બદલવા બદલ કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહ્યા હતા. લોકસભાના વિપક્ષી નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં, સ્ટેજ પર એક સભાને સંબોધિત કરતી વખતે, તેઓ કહે […]

Continue Reading

સોનિયા ગાંધી અને મનમોહન સિંહનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ. જાણો શું છે સત્ય….

સોનિયા ગાંધીએ મનમોહન સિંહ સાથે તેમની જગ્યા બદલવી પડી હતી કારણ કે, તેઓ અજાણતા પીએમની નિયુક્ત સીટ પર બેઠા ન હતા. ભૂતપૂર્વ વડા પ્રધાનનો અનાદર કરવામાં આવ્યો હોવાનો વાત તદ્દન ખોટી છે. ભારતના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનું 92 વર્ષની ઉમરે મૃત્યુ થયુ હતુ. જેને લઈ સાત દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે […]

Continue Reading

ગુજરાતના એક બ્યુટિશિયનના ફોટોને RSSના વડા મોહન ભાગવતની પુત્રી હોવાના દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો…

RSS વડા મોહન ભાગવત અપરિણીત છે. વાયરલ પોસ્ટમાં જે ફોટો છે તે ગુજરાતની એક મહિલાનો ફોટો છે. જે ફોટાને ખોટા દાવા સાથે કાલ્પનિક વાર્તા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતની કથિત પુત્રીના નામે એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એક મહિલાના ફોટાનો ઉપયોગ કરીને, દાવો કરવામાં […]

Continue Reading

શું ખામેનીના ફોટા પર આગ લગાવ્યા પછી સિગારેટ સળગાવતી મહિલાનો આ વીડિયો ઈરાનનો છે…? જાણો શું છે સત્ય….

ડિસેમ્બર 2025 માં, ઈરાનમાં મોટા પાયે સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનો શરૂ થયા. આ સમયગાળા દરમિયાન, લોકોએ સરકાર અને સુપ્રીમ લીડર ખામેની વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો, તેમને મોંઘવારી, બેરોજગારી અને ઘટતી અર્થવ્યવસ્થા માટે જવાબદાર ઠેરવ્યા. વિરોધ કરનારાઓમાં વિદ્યાર્થીઓ, ઉદ્યોગપતિઓ, યુવાનો અને સામાન્ય નાગરિકોનો સમાવેશ થતો હતો, જેમણે રાજકીય સુધારા અને વર્તમાન રાજ્ય વ્યવસ્થામાં ફેરફારની માંગ કરી હતી. […]

Continue Reading

‘ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ’ના નામે યુએસ સૈન્ય અભ્યાસનો વીડિયો વાયરલ… જાણો શું છે સત્ય….

વેનેઝુએલાની રાજધાની કારાકાસ પરના હુમલા અને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ બાદ, સોશિયલ મીડિયા પર એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહ્યા છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ યુએસ ‘ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ’ સાથે સંબંધિત છે, જેમાં વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીને પકડીને યુએસ લઈ જવામાં આવ્યા હતા.” શું દાવો કરવામાં […]

Continue Reading

Fact Check: બાંગ્લાદેશ પર પીએમ મોદીના રાજીનામાની માંગણી કરતો યોગી આદિત્યનાથનો આ વીડિયો AI દ્વારા બનાવવામાં આવ્યો છે… જાણો શું છે સત્ય….

સીએમ યોગીએ બાંગ્લાદેશ પર પીએમ મોદી પાસેથી રાજીનામું માંગ્યું ન હતું, મૂળ વીડિયો સ્પષ્ટ કરે છે કે, વાયરલ વીડિયો AI દ્વારા બનાવવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બાંગ્લાદેશમાં હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસની કથિત રીતે થયેલી લિંચિંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં તેઓ કથિત રીતે માંગ […]

Continue Reading

જાણો ભાજપના નેતા નરેશ અગ્રવાલે દારુના નામોને ભગવાન સાથે જોડ્યા હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતા નરેશ અગ્રવાલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપના નેતા નરેશ અગ્રવાલે ભગવાનના નામોને દારુના નામો સાથે જોડ્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો […]

Continue Reading

જાણો ભગવાન પરશુરામ બ્રાહ્મણ ન હોવાના પ્રભાત ખબર ન્યૂઝના વાયરલ ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પ્રભાત ખબર ન્યૂઝના બ્રેકિંગમાં RSSના વડા મોહન ભાગવતના નિવેદનનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, RSSના વડા મોહન ભાગવતે એવું કહ્યું કે, ભગવાન પરશુરામ કઠિયારા સમાજના હતા. તેઓ પોતાની સાથે હમેશા કુહાડી રાખતા હતા. તે કોઈ બ્રાહ્મણ પુત્ર ન હતા. પરંતુ ફેક્ટ […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યાનાથનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચાદર ચઢાવતો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2018 નો છે. જ્યારે તેઓ ઉત્તરપ્રદેશના મગહર ધામ ખાતે સંત કબીરના સમાધિ સ્થળ પર પહોંચ્યા હતા. તાજેતરમાં સોશિયલ મીડિયા પર સમાધિ  પર ચાદર ચઢાવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી […]

Continue Reading

Altered: પોસ્ટમાં દેખાતો ફોટો એડિટેડ છે અને મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ભાટન ટનલનો છે… જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં એક ટનલ દેખાઈ રહી છે. આ ટનલનું નામ સોનિયાની ટનલ હોય તેવું લાગે છે. આ તસવીર સાથે કોંગ્રેસ પર એક મજાક ઉડાવતી ટિપ્પણી પણ છે, આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વાયરલ તસવીર એક ટનલની છે જેને સોનિયા ગાંધી અને […]

Continue Reading

રાહુલ ગાંધીનો વોટ ચોરી પર ક્લિપ કરેલો વીડિયો વાયરલ થઈ રહ્યો છે… જાણો શું છે સત્ય….

રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તેઓ કથિત રીતે કહેતા હતા કે “દિલ્હીમાં પ્રદૂષણનું કારણ વોટ ચોરી છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 14 ડિસેમ્બર 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “દિલ્હીમાં પ્રદૂષણનું કારણ વોટ ચોરી […]

Continue Reading

સાંસદ મહુઆ મોઇત્રા સંસદમાં ઇ-સિગારેટ પીતા પકડાયા હોવાનો વાયરલ દાવો ભ્રામક છે… જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયામાં સાંસદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં વાયરલ ફેસબુક પોસ્ટ્સ “મહુઆ મોઇત્રા સંસદમાં ઇ-સિગારેટ પીતા રંગે હાથે પકડાયા” જેવી હેડલાઇન્સ સાથે ફરતી થઈ રહી છે. આ પોસ્ટ્સમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે 11 ડિસેમ્બર, 2025ના રોજ સંસદના શિયાળુ સત્ર દરમિયાન ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા લોકસભા ચેમ્બરની અંદર ઇ-સિગારેટ પી રહ્યા હતા. શું […]

Continue Reading

જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મગર સાથે લડ્યા હોવાના સંદેશ ન્યૂઝ ચેનલના વાયરલ ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સંદેશ ન્યૂઝ ચેનલના બ્રેકિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું કહ્યું કે, જ્યારે હું નાનો હતો ત્યારે નદી પાર કરતાં મગર જોડે 5 મિનિટ સુધી એકલે હાથે લડ્યો હતો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

જાણો AAP નેતા સૌરભ ભારદ્વાજના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર AAP નેતા સૌરભ ભારદ્વાજનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, AAP નેતા સૌરભ ભારદ્વાજે એપલ મોબાઈલ ફોનમાં SIRIને પ્રશ્ન પૂછતાં તેમનાજ નેતા અરવિંદ કેજરીવાલની પોલ ખોલી દીધી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય […]

Continue Reading

વિમાનમાં ભગવદ ગીતા સાથે વ્લાદિમીર પુતિનની તસવીર AI દ્વારા નિર્મિત છે..

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ભગવદ ગીતાના રશિયન અનુવાદની એક નકલ ભેટમાં આપી હતી, જે બે દિવસની રાજ્ય મુલાકાત માટે ભારત આવ્યા હતા. આ પૃષ્ઠભૂમિમાં, સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિમાનમાં ભગવદ ગીતા સાથે બેઠેલા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. શું દાવો કરવામાં […]

Continue Reading

જાણો ગુજરાતમાં દંગા નરેન્દ્ર મોદી જ કરાવતા હતા એવું નિવેદન આપી રહેલા ભાજપના નેતા પબુભા માણેકના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતા પબુભા માણેકના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપના નેતા પબુભા માણેકે એવું કહ્યું કે, ગુજરાતમાં દંગા પીએમ મોદી જ કરાવતા હતા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટ સાથે […]

Continue Reading

તાજેતરમાં એમ્બ્યુલન્સ ન મળતાં પત્ની અને માતાના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ગામમાં લઈ જવા પતિ અને પુત્રએ હાથ-પગ તોડીને બોરીમાં ભરી દીધો હોવાના નામે વાયરલ ફોટાઓનું જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બે ફોટા વાયરલ થઈ રહ્યા છે. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટા સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે,  તાજેતરમાં એમ્બ્યુલન્સ ન મળતાં પત્ની અને માતાના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ગામમાં લઈ જવા પતિ અને પુત્રએ હાથ-પગ તોડીને બોરીમાં ભરી દીધી તેના આ ફોટા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

RSSના મહાસચિવ રામલાલની દિકરીએ CM યોગી આદિત્યનાથની હાજરીમાં મુસ્લિમ સાથે લગ્ન નથી કર્યા… જાણો શું છે સત્ય….

હાલમાં સોશિયલ મીડિયા પર એક મેસેજ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “ભાજપ મહામંત્રી રામલાલની પુત્રીએ યોગી આદિત્યનાથની હાજરીમાં મુસ્લિમ ફૈઝાન કરીમ સાથે લગ્ન કર્યા. અંધભક્તો ને એક મુસ્લિમ ફુવા મળી ગયા.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 01 ડિસેમ્બર 2025ના એક પોસ્ટ […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં ભાજપના મહિલા તાલુકા પંચાયત સભ્યનો દારુ વેચતો વીડિયો વાયરલ થયો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સમાચારપત્રના એક કટિંગમાં ભાજપના મહિલા તાલુકા પંચાયતના સભ્યનો દારુ વેચતો વીડિયો વાયરલ થયો હોવાના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા છે. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભાજપના મહિલા તાલુકા પંચાયતના સભ્યનો દારુ વેચતો વીડિયો વાયરલ થયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારત-પાકિસ્તાન યુદ્ધમાં થયેલા નુકશાન વિશે સવાલ પૂછી રહેલી અભિનેત્રી ઐશ્વર્યા રાયના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અભિનેત્રી ઐશ્વર્યા રાયનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારત-પાકિસ્તાન યુદ્ધમાં થયેલા નુકશાન અંગેના સવાલ કરતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિનેત્રી ઐશ્વર્યા રાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતને થયેલા નુકશાન અંગેના સવાલ કરી રહી છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની […]

Continue Reading

જાણો તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધમાં નીકળેલી રેલીના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધ પ્રદર્શનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધમાં વોટ ચોર, ગદ્દી છોડના અનુસંધાનમાં નીકાળવમાં આવેલી રેલીનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટી અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત […]

Continue Reading

શું ખરેખર બિહારમાં આમ આદમી પાર્ટીને માત્ર 700 જ વોટ મળ્યા.? જાણો શું છે સત્ય…

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો બિહાર ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા અને મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમારે 10મી વખત શપથ લીધા છે ત્યારે હાલમાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે અને ટાર્ગેટ આમ આદમી પાર્ટીને કરવામાં આવી રહી છે. જે મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બિહારમાં આમ આદમી પાર્ટીએ 132 ઉમેદવારને ઉતર્યા […]

Continue Reading

બિહાર ચૂંટણીમાં મતદારોની સંખ્યા કરતાં વધુ મતદાન થયું હોવાનો ભ્રામક દાવો વાયરલ… જાણો શું છે સત્ય….

7.45 કરોડનો આંકડો કુલ નોંધાયેલા મતદારોની સંખ્યા દર્શાવે છે, ખરેખર મતદાન કરનારા લોકોની સંખ્યાનો નહીં. ખરેખર 5.01 કરોડ લોકોએ મતદાન કર્યુ હતુ. બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAના પ્રચંડ વિજય બાદ, ચૂંટણી પરિણામો પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. દરમિયાન, સોશિયલ મીડિયા પર દાવા કરવામાં આવી રહ્યા છે કે, “બિહાર ચૂંટણીમાં 7.42 કરોડ મતદારો રજીસ્ટર છે, પરંતુ […]

Continue Reading

જાણો તાજેતરમાં બિહારમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં મૈથિલી ઠાકુર 18 વર્ષની ઉંમરે ધારાસભ્ય બની હોવાના ફોટો સાથેની વાયરલ માહિતીનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બિહારની પ્રસિદ્ધ ગાયિકા મૈથિલી ઠાકુરનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બિહારમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં મૈથિલી ઠાકુર 18 વર્ષની ઉંમરે ધારાસભ્ય બની. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, તાજેતરમાં બિહારમાં યોજાયેલી […]

Continue Reading

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ બિહારમાં ભાજપ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન તરીકે ઝુબીન ગર્ગની અંતિમ યાત્રાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં NDA ની જીત પછી, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ચૂંટણી પરિણામો પછી બિહારમાં ભાજપ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શનનો વીડિયો છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 17 નવેમ્બર 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો […]

Continue Reading

શું ખરેખર દેવભૂમિ ઉત્તરાખંડ યુનિવર્સિટીએ પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત બનાવી હતી…? જાણો શું છે સત્ય….

દેવભૂમિ ઉત્તરાખંડ યુનિવર્સિટીએ એવો કોઈ પત્ર જારી કર્યો નથી જેમાં જણાવવામાં આવ્યું હોય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત છે. યુનિવર્સિટીએ આ દાવાને નકારી કાઢ્યો છે. થોડા દિવસો પહેલા, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાખંડના પ્રવાસે હતા. આ સંદર્ભમાં, દેવભૂમિ ઉત્તરાખંડ યુનિવર્સિટીની એક પત્રિકા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં કહેવામાં આવ્યું […]

Continue Reading

જાણો તાજેતરમાં બિહાર ચૂંટણી પછી કોંગ્રેસની હાલતના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સમાજવાદી પાર્ટીની લાલ રંગની ટોપી પહેરીને રડી રહેલા વ્યક્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં બિહારની ચૂંટણી પછી કોંગ્રેસની શું હાલત થઈ તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

શું ખરેખર બિહાર ચૂંટણીના પરિણામ બાદ રસગુલ્લાનો નાશ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

આ ફોટો વર્ષ 2020માં હરિયાણાના સિરસાની છે, જ્યાં સીએમ ફ્લાઇંગ ટીમે મીઠાઈઓનો નાશ કર્યો હતો કારણ કે તેની ગુણવત્તા નબળી હતી. હાલમાં બિહારમાં એનડીએને જંગી બહુમતી મળી છે. જે બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી, સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરવામાં આવી રહી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આરજેડીના મજબૂત […]

Continue Reading

જાણો તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂટાન મુલાકાતના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની ભૂટાન મુલાકાતનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે વીડિયો મૂકવામાં […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં ભાજપના નેતા પુરષોત્તમ રુપાલાએ એવું કહ્યું કે, ખેડૂતો ખોટું ઉત્પાદન બતાવી પાક વીમો પકવે છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સમાચારપત્રના એક કટિંગમાં ભાજપના નેતા પુરષોત્તમ રુપાલાનું એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભાજપના નેતા પુરષોત્તમ રુપાલાએ એવું કહ્યું કે, ખેડૂતો ખોટું ઉત્પાદન બતાવી પાક વીમો પકવે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી […]

Continue Reading

બીજેપી નેતાને જૂતા અને ચપ્પલના હાર પહેરાવવાનો વીડિયો જૂનો છે, તેનો તાજેતરની બિહારની ચૂંટણી સાથે કોઈ સંબંધ નથી….

હાલમાં સોશિયલ મીડિયા પર ભાજપના એક નેતાની વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. જેમાં એક વડીલ જનસંપર્ક કરી રહેલા ભાજપના એક નેતાને ચપ્પલનો હાર પહેરાવતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વીડિયો હાલની બિહારની ચૂંટણી દરમિયાન ભાજપાના નેતા દ્વારા કરવામાં આવતા ચૂંટણી પ્રચાર દરમિયાનનો છે.” શું દાવો […]

Continue Reading

જાણો રાહુલ ગાંધી વિશે બોલી રહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધીની પોલ ખોલી રહ્યા છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસ અધ્યક્ષ […]

Continue Reading

નીતિશ કુમારની ભૂલનો જૂનો વીડિયો તાજેતરની ઘટના તરીકે વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….

નીતિશ કુમારનો વાયરલ વીડિયો, જેમાં તેમણે ભૂલથી કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ફરીથી મુખ્યમંત્રી બનવા જોઈએ, તે તાજેતરનો નથી. ગયા વર્ષની લોકસભા ચૂંટણી રેલીનો જૂનો વીડિયો છે. બિહાર વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણનું મતદાન ચાલી રહ્યુ છે. આ વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં નીતિશ કુમાર મંચ પરથી ભાષણ આપી રહ્યા છે. […]

Continue Reading

Fact Check: ‘ભગવાન સાથે સીધા સંબંધ’ વિશે રાહુલ ગાંધીનું નિવેદન પીએમ મોદીને ટાંકીને કરવામાં આવ્યું હતું…

બિહાર વિધાનસભા ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ પહોંચી ગયો છે. વિવિધ રાજકીય પક્ષો અને તેમના નેતાઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપોનો દોર ઝડપથી વધી રહ્યો છે. આ દરમિયાન, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નામે એક નિવેદન સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યું છે, જેમાં તેમને એમ કહેતા સાંભળી શકાય છે કે, “મને કોઈ બીમારી નથી. મારો ભગવાન સાથે સીધો સંબંધ છે. […]

Continue Reading

શું ખરેખર સાંસદ સીઆર પાટીલ હાલમાં સીડી પરથી પડી ગયા…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો જૂલાઈ 2022નો છે. હાલમાં સીઆર પાટીલ સીડી પરથી પડી ગયા હોવાની વાત તદ્દન ખોટી છે. આ વીડિયોને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવ્યો છે. 31 ઓક્ટોબર 2025ના ગુજરાતના મુખ્યમંત્રી સરદાર પટેલનું સન્માન કરી અને નીચે ઉતરી રહ્યા હતા ત્યારે સીડી પર પડી ગયા હતા. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ […]

Continue Reading

શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં એવું કહ્યું કે, “આપણા દેશમાં હાલ કંઈ જ મોંધવારી નથી”…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું કહ્યું કે, “આપણા દેશમાં હાલ કંઈ જ મોંધવારી નથી”. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરી રહ્યા હોવાના નામે વાયરલ થઈ રહેલા દિલ્હીના મહિલા મુખ્યમંત્રી રેખા ગુપ્તાના વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના દિલ્હીના મહિલા મુખ્યમંત્રી રેખા ગુપ્તાના  નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપના દિલ્હીના મહિલા મુખ્યમંત્રી રેખા ગુપ્તા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરી રહ્યા છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય […]

Continue Reading

સભાના ગ્રાઉન્ડમાં તૂટેલી ખુરશીઓની આ તસ્વીર હાલના બિહાર ચૂંટણી પ્રચાર દરમિયાનની નથી… જાણો શું છે સત્ય….

ખુરશી તોડવાના ફોટા અંગેનો વાયરલ દાવો ભ્રામક છે. વાયરલ થયેલો ફોટો તાજેતરનો નથી, પરંતુ પાંચ વર્ષ જૂનો 2020નો છે.  સોશિયલ મીડિયા પર તૂટેલી ખુરશીઓનો એક ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોને 2025ની બિહાર વિધાનસભા ચૂંટણી સાથે જોડીને શેર કરવામાં આવી રહ્યો છે., આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહી છે કે, “બિહારમાં […]

Continue Reading

જાણો બિહારમાં દરેક ઘરમાં એક સરકારી નોકરી આપવાનું કહી રહેલા અમિત શાહના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમિત શાહ એવું કહી રહ્યા છે કે, બિહારમાં દરેક ઘરમાં એક સરકારી નોકરી આપવામાં આવશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ […]

Continue Reading

Altered: RSSના કાર્યકરોના નામે વાયરલ થઈ રહેલા વાયરલ ફોટોનું જાણો શું છે સત્ય…

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો એડિટેડ છે. કારણ કે, ઓરિજનલ ફોટોમાં બ્રિટનની રાણી સામે આરએસએસના કાર્યકરો નહીં પરંતુ નાઈજીરિયાના સૈનિકો છે. ફોટોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં જોવામળે છે કે, એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોમાં કથિત રીતે રાણી […]

Continue Reading

પીએમ મોદી એક ગરીબ મહિલાને કામચલાઉ ઝૂંપડીમાં મળવાનું નાટક કરી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

આ ફોટો 17 સપ્ટેમ્બર, 2023નો છે, જ્યારે નરેન્દ્ર મોદી દ્વારકાના યશોભૂમિ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત એક પ્રદર્શન દરમિયાન કારીગરો અને શિલ્પકારો સાથે મુલાકાત કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરવામાં આવ્યો છે, વાયરલ ફોટામાં, પીએમ મોદી એક ઝૂંપડીમાં એક મહિલા સાથે વાત કરતા જોવા મળે છે. મહિલાએ સિલાઈ મશીન પકડ્યું છે. તેના ગળામાં […]

Continue Reading

શું ખરેખર બિહાર ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપાના ધારાસભ્ય પરના હુમલાનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

આ વીડિયોનો બિહાર ચૂંટણી સાથે કોઈ સંબંધ નથી. આ વીડિયો બિહારનો નથી, પરંતુ પશ્ચિમ બંગાળનો છે. પૂરગ્રસ્ત વિસ્તારનું મૂલ્યાંકન કરવા ગયેલા ભાજપના નેતાઓ પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. બિહાર ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ત્યારથી, બધા રાજકીય પક્ષો તૈયારીમાં લાગી ગયા છે. આ પૃષ્ટભૂમિ પર અનેક સાચા-ખોટા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમાં […]

Continue Reading

જાણો આજે દેશને બર્બાદ કરવામાં રાહુલજી લાગેલા છે એવું કહી રહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એવું કહી રહ્યા છે કે, આજે દેશને બર્બાદ કરવામાં રાહુલજી લાગેલા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading