પાક કંપનીના કર્મચારીઓની પ્રોફાઇલનો સ્ક્રીનશોટ તિરૂપતિ મંદિરના પ્રસાદના ઘી સપ્લાયર સાથે ખોટી રીતે જોડવામાં આવી રહ્યો…
એક કંપનીના કર્મચારીઓના નામનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તેને તિરૂપતિ મંદિર પ્રસાદ વિવાદ સાથે જોડવામાં આવી રહ્યો છે. સ્ક્રીનશોટ શેર કરીને સોશિયલ મીડિયા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે, “આ તે કંપની છે જેને તિરૂપતિ મંદિર માટે પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ […]
Continue Reading