જાણો કેદારનાથ ખાતે યાત્રિકો પર થયેલા હુમલાના વાયરલ વીડિયો અને માહિતીનું શું છે સત્ય…
તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેદારનાથ ખાતે ગયેલા યાત્રેકો સાથે થયેલી મારપીટનો એક વીડિયો અને માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેદારનાથ ખાતે યાત્રિકો પર ઘોડા અને ખચ્ચરના વિધર્મી માલિકો દ્વારા મારપીટ કરવામાં આવી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ […]
Continue Reading