જાણો કેદારનાથ ખાતે યાત્રિકો પર થયેલા હુમલાના વાયરલ વીડિયો અને માહિતીનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેદારનાથ ખાતે ગયેલા યાત્રેકો સાથે થયેલી મારપીટનો એક વીડિયો અને માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેદારનાથ ખાતે યાત્રિકો પર ઘોડા અને ખચ્ચરના વિધર્મી માલિકો દ્વારા મારપીટ કરવામાં આવી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ […]

Continue Reading

જાણો ગાઝિયાબાદની ફેક્ટરીમાં ઘૂસેલા દીપડાના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફેક્ટરીમાં ઘૂસેલા દીપડાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ગાઝિયાબાદના લાલ કુઆન ખાતે એક ફેક્ટરીમાં દીપડો ઘૂસી આવ્યો હતો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે […]

Continue Reading

ત્રિશુલ ટેટૂ સાથેની આ ફોટોમાં કોઈ સાંપ્રદાયિક એંગલ નથી, મૃતક અને આરોપી બંને હિન્દુ છે….

વલીવના વરિષ્ઠ પોલીસે સ્પષ્ટતા કરી હતી કે આ ઘટનામાં કોઈ સાંપ્રદાયિક એંગલ નથી. પતિ મિન્ટુ સિંહ અને સાળા ચુન ચુન સિંહે ગેરકાયદે સંબંધ હોવાની શંકાથી મહિલાની હત્યા કરી હતી. ઘટનામાં પીડિતા અને આરોપી બંને હિન્દુ છે. સોશિયલ મીડિયા પર લવ જેહાદનો મામલો દર્શાવતી એક ફોટો વાયરલ થઈ રહી છે. જેમાં એક હાથમાં ઓમ અને ત્રિશુલનું […]

Continue Reading

તાઉતે વાવાઝોડા દરમિયાનના મુંબઈના વીડિયોને હાલનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો મુંબઈના ગેટ વે ઓફ ઈન્ડિયાની બહાર દરિયાના મોઝા ઉછડતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મુંબઈના ગેટ વે ઓફ ઈન્ડિયાનો આ વીડિયો બિપોરજોઈ વાવાઝોડા દરમિયાનનો છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? Gel Krupa Aegro નામના ફેસબુક […]

Continue Reading