નેતાઓની જન્મ તારીખને લઈ સોશિયલ મીડિયામાં ખોટા માહિતી વાયરલ થઈ રહી.. જાણો શું છે સત્ય….

મનમોહન સિંઘના જન્મદિવસે આંતરરાષ્ટ્રીય બહેરા-મૂંગા દિવસ નથી ઉજવવામાં આવી રહ્યો, તેમજ મેરા નામ જોકર ફિલ્મ રાહુલ ગાંધીના જન્મદિવસના દિવસે રિલિઝ ન હતી થઈ. સોશિયલ મિડિયામાં એક પોસ્ટ ઘણી વાયરલ થઈ રહી છે. જેમાં કોંગ્રેસના બે કદાવર નેતા તેમજ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જન્મ તારીખને લઈ દાવો કરવામાં આવી રહ્યો છે. શું […]

Continue Reading

પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની તારીખ 30 જૂન સુધી વધારવામાં આવી છે. વર્ષ 2024 સુધી નથી વધારવામાં આવી…

સરકાર દ્વારા પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની તારીખ 30 જૂન 2023 સુધી વધારવામાં આવી છે, 31 માર્ચ 2024 સુધી તારીખ વધારવામાં આવી નથી. કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા કેટલાય સમયથી આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરવાની નાગરિકોને જણાવવામાં આવી રહ્યુ છે. ત્યારે હાલમાં પણ આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવાની સરકાર દ્વારા […]

Continue Reading