વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરમાં પણ ચપ્પલ પહેર્યા હોવાની ખોટી માહિતી સાથેનો ફોટો વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરમાં પણ ચપ્પલ પહેર્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેદારનાથ મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં જ પોતાના […]

Continue Reading