Fake Check: આમ આદમી પાર્ટીના નામે ખોટો પત્ર સોશિયલ મિડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….
સોશિયલ મિડિયાનો આ પત્ર આમ આદમી પાર્ટી બહાર પાડવામાં નથી. તેમના નામે કોઈ દ્વારા દુરપ્રચાર કરવામાં આવતો હોવાનું તેઓએ જણાવ્યુ હતુ. આ અંગે કાયેદસરની કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી ત્રીજા પક્ષ તરીકે ઉભરીને આવી છે. આ જ પૃષ્ટ ભૂમિને લઈ સોશિયલ મિડિયામાં ઘણી સાચી ખોટી પોસ્ટ […]
Continue Reading