શું ખરેખર નેપાળમાં જે લગ્નમાં રાહુલ ગાંધી ગયા હતા ત્યાં ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર હતા..? જાણો શું છે સત્ય….

તાજેતરમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી લગ્ન માટે નેપાળ ગયા હતા. દરમિયાન તેઓ એક પબમાં પણ ગયા હતા. આ મામલે તેઓને ટોણા મારવામાં આવી રહ્યા છે. આ પછી હવે એક તસવીર સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નેપાળમાં રાહુલ ગાંધી જે લગ્નમાં ગયા હતા તે લગ્નમાં બીજેપી નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર હતા.” ફેક્ટ ક્રેસન્ડોની […]

Continue Reading