રાજસ્થાન સરકારના નામે અંતિમ સંસ્કાર અંગે જારી કરાયેલ પરિપત્ર નકલી છે…. જાણો શું છે સત્ય….

ગુજરાતની સાથે-સાથે દેશભરમાં કોરોનાના લીધે લોકોની હાલત ખૂબજ બગડી રહી છે. ત્યારે આ વચ્ચે સોશિયલ મિડિયામાં પણ અફવાઓને લઈ સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પરિપત્ર છે અને જણાવવામાં આવી રહ્યુ છે કે, “રાજસ્થાનમાં અંતિમવિધિ માટે SDMને 4 દિવસ અગાઉ જાણ કરવી ફરજિયાત છે.” ફેક્ટ […]

Continue Reading

વર્ષ 2018 માં આગ્રા ખાતે બનેલી ઘટનાનો જૂનો ફોટો ગુજરાતના નામે ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સમગ્ર ભારતમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર રસ્તા પર બેઠેલી એક વૃદ્ધ મહિલાનો ઓક્સિજનની બોટલ સાથેનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રસ્તા પર ઓક્સિજનની બોટલ સાથે બેઠેલી વૃદ્ધ મહિલાનો આ ફોટો ગુજરાતનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

શું ખરેખર રાજસ્થાનમાં કોરોના દર્દીઓ માટે સિટિ સ્કેનના ચાર્જ 350 નક્કી કરવામાં આવ્યા છે…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ દિવસે-દિવસેને વધી રહ્યો છે. આ વચ્ચે સોશિયલ મિડિયામાં પણ અફવાઓને લઈ સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન ગુજરાત સરકારે સીટી સ્કેનના ભાવ રૂપિયા 3000 નક્કી કર્યા છે. આ વચ્ચે હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, “રાજસ્થાન સરકાર દ્વારા કોરોના દર્દીઓ માટે સીટી સ્કેનના […]

Continue Reading