શું ખરેખર પાકિસ્તાનમાં હાલમાં મંદિર તોડ્યા બાદ ફરી બાંધવાની માંગ ઉઠવા પામી છે…? જાણો શું છે સત્ય….
તાજેતરમાં પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. આ મંદિર સાથે જોડાયેલી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં મંદિર બનાઓના બેનર સાથે અમુક લોકો જોવા મળે છે અને પાકિસ્તાનના ધ્વજ પણ જોવા મળે છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઇસ્લામાબાદમાં મંદિર તોડી પાડ્યા […]
Continue Reading