શું ખરેખર કેરળમાં દર વર્ષે 600 હાથીની હત્યા કરવામાં આવે છે…? જાણો શું છે સત્ય…
नरेन्द्रनंदगोपाल चूडासमा નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કેરલા મા કુદરતી આપદા મા ધર્માદો કરી પાપ ના ભાગીદાર ન બનવુ ત્યા માણસાઈ નથી. વાર્ષિક 600 નિર્દોષ હાથી ને મારે છે અન્ય જીવ અલગ” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 116 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. […]
Continue Reading