શું ખરેખર ભરત બારોટ અને ભૂષણ ભટ્ટે જ આંતકી હુમલાનો પત્ર વાયરલ કર્યો હતો…? જાણો શું છે સત્ય….

Afzal Lakhani નામના ફેસબુક યુઝર દ્વારા Garvi Gujarat ગરવી ગુજરાત નામના ફેસબુક પેજ પર તારીખ 7 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “આતંકી હુમલાની ભીતિનો પત્ર ભાજ૫ના ભરત બારોટ અને ભૂષણ ભટ્ટે ફરતો કર્યો બોલો હવે આ લોકો પોતેજ કરે અને પોતેજ છુપાવે..આતંકી ખુદ ભાજપ જ નીકળી બોલો..” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી […]

Continue Reading

યુનિસેફના નામે કોરોના વાયરસ સંબંધિ ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય…

ખેડૂત માટે વિશેષ માહીતી નામના ફેસબુક પેજ દ્વારા 4 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, યુનિસેફ કોરોના વાયરસ કદમાં મોટા પ્રમાણમાં 400-500 માઇક્રોના કોષ વ્યાસ સાથે હોય છે, તેથી કોઈપણ માસ્ક તેની પ્રવેશને અટકાવે છે તેથી મીઝલ્સ સાથે વેપાર કરવા માટે ફાર્માસિસ્ટ્સનું શોષણ […]

Continue Reading