શું ખરેખર જૂનાગઢના સકરબાગમાં સિંહ દ્વારા યુવાન પર હુમલો કરવામાં આવ્યો..? જાણો શું છે સત્ય….

Hema Shukla નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.  “જૂનાગઢ – સક્કરબાગ ની ઘટના” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 22 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 11 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 12 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર દારૂના સેવનથી મટી જાય છે કોરોના વાયરસ…? જાણો શું છે સત્ય…

Rakesh Sharma નામના ફેસબુક યુઝર દ્વારા 5 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, કોરોના વાયરસ ભારત મા પણ આવી ગયો બધા રાજ્યો વાળા તો દારૂ પી ને બચી જશે પણ બચારા ગુજરાતીઓ ની શું ? અને આ ગુજરાત સરકાર ને કોણ સમજાવે કે […]

Continue Reading