ગુજરાતી ફિલ્મસ્ટાર નરેશ કનોડિયાનું નિધન થયાની ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાતી ફિલ્મસ્ટાર નરેશ કનોડિયાના ફોટો સાથે તેમનું નિધન થયું હોવાની માહિતી વાયરલ થઈ રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા નરેશ કનોડિયાના નિધનના દાવાને તેમના દીકરા ધારાસભ્ય હિતુ કનોડિયા દ્વારા નકારી કાઢવામાં આવ્યો છે. શું દાવો કરવામાં આવી રહ્યો છે.? PHL […]

Continue Reading