શું ખરેખર રવિ કિશને મુખ્યમંત્રી યોગીને કહ્યુ કે, ગોરખપુરમાં પ્રચાર કરશો તો અપમાન થશે…? જાણો શું છે સત્ય….

ઉત્તર પ્રદેશમાં ચૂંટણીનો માહોલ છે. દરમિયાન, 4 ફેબ્રુઆરીએ યોગી આદિત્યનાથે ગોરખપુર બેઠક માટે ઉમેદવારી નોંધાવી હતી. તે દિવસનો વિડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગોરખપુરના બીજેપી સાંસદ રવિ કિશનને એવું કહેતા સાંભળવા મળે છે કે “અમે મહારાજજી ને કહ્યું હતું કે ખાલી ફોર્મ ભરીને ચાલ્યા જાઓ, અહીં પ્રચાર કરશો તો મોટુ અપમાન થશે.“ […]

Continue Reading