જાણો અમર ઉજાલા ન્યૂઝ પેપરના સમાચારના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અમર ઉજાલા ન્યૂઝ પેપરના સમાચારનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ સમાચારનો ફોટો અમર ઉજાલાનો છે જેમાં એવું લખવામાં આવ્યું છે કે, जंगल सफारी पर पीएम मोदी… गिर में किया गधों का दीदार… પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું […]

Continue Reading

શું ખરેખર સરકારે 269,556 અખબારોના શીર્ષક રદ્દ કર્યા અને 804 સમાચાર પત્રોને DAVP એ જાહેરાત સૂચીમાંથી બહાર કાઢ્યા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સરકારે 269,556 અખબારોના ટાઈટલ રદ્દ કર્યા અને 804 સમાચાર પત્રોને DAVP દ્વારા જાહેરાત સૂચીમાંથી બહાર કાઢ્યા હોવાની માહિતી વાયરલ થઈ રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની માહિતીને સરકાર દ્વારા જ ખોટી ઠેરવવામાં આવી છે. શું દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading