UPના સંત કબીર નગરમાં ચંદ્રયાન-3નો કોઈ ભાગ પડ્યો નથી… જાણો શું છે સત્ય….

ભારતીય વાયુસેનાએ પુષ્ટિ કરી છે કે, ઈંધણ ટેન્ક તેના એક ફાઇટર એરક્રાફ્ટની હતી, જે તાલીમ મિશન માટે ઉડાન ભરી હતી. ફાઈટર જેટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે બહારના સ્ટોર્સને હટાવવા પડ્યા હતા. સંત કબીર નગર જિલ્લાના ખલીલાબાદ વિસ્તારમાં એરફોર્સના એરક્રાફ્ટની ઈંધણની ટાંકી જેવું કંઈક મળી આવતાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. આ વચ્ચે સોશિયલ મીડિયામાં […]

Continue Reading