શું ખરેખર તાજેતરમાં ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં માયાવતીએ ભાજપને સમર્થન આપવાનું કહ્યું…? જાણો શું છે સત્ય….

ઉત્તરપ્રદેશમાં ચૂંટણી ચાલી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા ખોટા સમાચારો, માહિતી અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જે અંતર્ગત તાજેતરમાં સોશિયલ મીડિયા પર બહુજન સમાજવાદી પાર્ટી એટલે કે બસપાના સુપ્રિમો માયાવતીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશ ખાતે ચાલી […]

Continue Reading

શું ખરેખર સ્વામી પ્રસાદ મૌર્ય ટિકિટ માટે માયાવતીને પગે પડ્યા હતા…? જાણો શું છે સત્ય….

આવતા મહિને ઉત્તર પ્રદેશની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે સોશિયલ મિડિયા પર તેને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. લોકો તેમના સપોર્ટ ગ્રુપ વિશે સોશિયલ મિડિયા પર ઘણી બધી પોસ્ટ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા બીજેપી નેતા સ્વામી પ્રસાદ મૌર્ય પાર્ટી છોડીને સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા. ભાજપના સમર્થકોએ તેમની નિંદા કરી છે. સોશિયલ મિડિયા […]

Continue Reading