જાણો વિઠ્ઠલ ભગવાનની મૂર્તિ લેવાનું ના કહી રહેલા રાહુલ ગાંધીના વાયરલ વીડિયોનુંશું છે સત્ય…
તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધીએ વિઠ્ઠલ ભગવાનની મૂર્તિ લેવાની ના કહી દીધી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો જે વીડિયો મૂકવામાં આવ્યો […]
Continue Reading