જાણો ભગવાન પરશુરામ બ્રાહ્મણ ન હોવાના પ્રભાત ખબર ન્યૂઝના વાયરલ ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પ્રભાત ખબર ન્યૂઝના બ્રેકિંગમાં RSSના વડા મોહન ભાગવતના નિવેદનનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, RSSના વડા મોહન ભાગવતે એવું કહ્યું કે, ભગવાન પરશુરામ કઠિયારા સમાજના હતા. તેઓ પોતાની સાથે હમેશા કુહાડી રાખતા હતા. તે કોઈ બ્રાહ્મણ પુત્ર ન હતા. પરંતુ ફેક્ટ […]

Continue Reading