શું ખરેખર ભારતમાં જીઓ 5Gના ટેસ્ટિંગના કારણે પક્ષીઓના મોત થઈ રહ્યા છે…..? જાણો શું છે સત્ય….
ભારતમાં બર્ડ ફ્લુને લઈ દેશમાં ભારે દહેશતનો માહોલ છે. જેના કારણે સોશિયલ મિડિયામાં પણ ઘણા સમાચારો ફેલાઈ રહ્યા છે. હાલમાં સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બર્ડ ફલૂ જેવુ કાંઈ નથી, પરંતુ જીઓ 5Gના કારણે પક્ષીઓના મોત થઈ રહ્યા છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]
Continue Reading