શું ખરેખર કચ્છ ખાતે ‘પાકિસ્તાન જીંદાબાદ’ ની નારેબાજી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો બાદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કચ્છના અંજારના દુધઈ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ બાદ ‘પાકિસ્તાન જીંદાબાદ’ ની નારેબાજી કરવામાં આવી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ […]
Continue Reading