શું ખરેખર તાજેતરમાં ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધીયાએ જનતાને પંજાનું બટન દબાવીને કોંગ્રેસને વોટ આપવાનું કહ્યું…? જાણો શું છે સત્ય….
ઉત્તરપ્રદેશમાં ચૂંટણી ચાલી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા ખોટા સમાચારો, માહિતી અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જે અંતર્ગત તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધીયાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશ ખાતે ચાલી રહેલી ચૂંટણીમાં ભાજપના નેતા […]
Continue Reading