શું ખરેખર નટરાજ પેન્સિલ દ્વારા ઘર બેઠા નોકરી આપવામાં આવી રહી છે..? જાણો શું છે સત્ય….

નટરાજ પેન્સિલ દ્વારા આ પ્રકારે કોઈ નોકરી આપવામાં આવી રહી નથી. આ મેસેજ ભ્રામક છે જેને સત્ય માનવો નહીં. સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં નટરાજ પેન્સિલના નામે મેસેજ શેર કરવામાં આવી રહ્યો છે. આ મેસેજ વર્ક ફોર્મ હોમને લઈ છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નટરાજ […]

Continue Reading