ગણેશ ચતુર્થી સાથે ભાજપાના કાર્યકરો પર થયેલા હુમલાને કોઈ લેવા-દેવા નથી… જાણો શું છે સત્ય…

આ વિડિયો તેલગંણાના જનગાંવનો છે પ્રદર્શન દરમિયાન ટીઆરએસના લોકોએ પીએમ મોદીનું પૂતળું બાળવાનો પ્રયાસ પણ કર્યો હતો. જેના જવાબમાં બીજેપી કાર્યકર્તાઓ વિરોધ સ્થળ પર પહોંચ્યા અને વડાપ્રધાનના પૂતળા દહનનો વિરોધ કરવા લાગ્યા. જેના કારણે બે જૂથો વચ્ચે મારામારી શરૂ થઈ હતી. અથડામણમાં ટીઆરએસના લોકોએ ભાજપના કાર્યકરોનો પીછો કર્યો હતો, હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયામાં શેર […]

Continue Reading

અંબાણી પરિવારના ઘરે વર્ષ 2019 ની ગણેશ ચતુર્થી ઉજવણીનો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

અંબાણી પરિવારમાં આકાશ અંબાણી અને શ્લોકાને ત્યાં પુત્રનો જન્મ થયો છે ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો મુકેશ અંબાણી દાદા બન્યા એ ખુશીમાં એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું અને ત્યાં કોરોનાના નિયમોનો ભંગ કરવામાં આવ્યો તેનો છે. […]

Continue Reading