શું ખરેખર અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લગાવવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એબીપી અસ્મિતા સમાચાર ચેનલનો એક સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં આપવામાં આવેલી માહિતી સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લગાવવામાં આવ્યો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, અમદાવાદમાં શુક્રવારથી રાત્રે 9 […]

Continue Reading