પાલઘર લિંચિંગ કેસમાં NCP નેતા સંજય શિંદે મુખ્ય આરોપી હોવાની ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક સળગતી કારનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં NCP ના નેતા સંજય શિંદે સાથે બનેલી દુર્ઘટનાનો આ ફોટો છે. સંજય શિંદે પાલઘર લિંચિંગ કેસના મુખ્ય આરોપી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે કારણ કે, NCP ના […]

Continue Reading

મનોરંજન માટે બનાવવામાં આવેલા વીડિયોને સંપ્રદાયિકતા સાથે જોડીને વાયરલ કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયોમાં એક વ્યક્તિ દુર્ગા પંડાલમાં ઘૂસીને ભજન બંધ કરવાનું કહે છે. વધુમાં તે એવું પણ કહે છે કે, કોલોની મે રહના હૈ તો અસલમભાઈ કહના પડેગા, યહા મોદી નહીં આએગા… પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં […]

Continue Reading