શું ખરેખર 2000 રૂપિયાથી વધુના UPI ટ્રાન્જેક્શન પર ચાર્જ વસુલવામાં આવશે…? જાણો શું છે સત્ય….
સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, યુ.પી.આઈ. પેમેન્ટ જૂની સિસ્ટમ મુજબ જ ચાલશે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવી રહ્યો. રૂપિયા 2 હજારના પેમેન્ટ સુધીની ચૂકવણી પર કોઈ ચાર્જ નથી. બેંક ખાતામાંથી કે અન્ય ખાતામાંથી કરવામાં આવતી ચૂકવણી પર કોઈ ચાર્જ ચૂકવવાનો નથી. તાજેતરમાં સોશિયલ મીડિયા પર UPI પેમેન્ટના ટ્રાન્જેક્શનને લગતી માહિતી વાયરલ […]
Continue Reading