જાણો વડોદરામાં એક ઈમારતમાં ભયાનક આગ લાગતાં 100 લોકોના મોત થયા હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક બહુમાળી ઈમારતમાં લાગેલી ભયાનક આગનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડોદરામાં એક બહુમાળી ઈમારતમાં આગ લાગતાં 100 લોકોના મોત થયા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બહુમાળી ઈમારતમાં લાગેલી ભયાનક […]

Continue Reading