શું ખરેખર બિહાર ચૂંટણીના પરિણામ બાદ રસગુલ્લાનો નાશ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….
આ ફોટો વર્ષ 2020માં હરિયાણાના સિરસાની છે, જ્યાં સીએમ ફ્લાઇંગ ટીમે મીઠાઈઓનો નાશ કર્યો હતો કારણ કે તેની ગુણવત્તા નબળી હતી. હાલમાં બિહારમાં એનડીએને જંગી બહુમતી મળી છે. જે બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી, સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરવામાં આવી રહી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આરજેડીના મજબૂત […]
Continue Reading
