શું ખરેખર ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન ગણપતિની આરતી વગાડવામાં આવી…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો દુબઈ સ્ટેડિયમનો નહીં પરંતુ મુંબઈના વાનખેડે સ્ટેડિયમનો છે. વાનખેડે સ્ટેડિમયની 50મી વર્ષગાંઠ નિમિતે કરવામાં આવેલા આયોજન દરમિયાનનો છે. પાકિસ્તાન ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન કરી રહ્યું છે, પરંતુ ભારતીય ટીમની મેચો દુબઈના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાઈ રહી છે. ભારત સાથે મેચ રમવા માટે પાકિસ્તાન પણ દુબઈ પહોંચ્યું. આ મેચમાં […]

Continue Reading