મનોરંજન માટે બનાવવામાં આવેલા વીડિયોને સંપ્રદાયિકતા સાથે જોડીને વાયરલ કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયોમાં એક વ્યક્તિ દુર્ગા પંડાલમાં ઘૂસીને ભજન બંધ કરવાનું કહે છે. વધુમાં તે એવું પણ કહે છે કે, કોલોની મે રહના હૈ તો અસલમભાઈ કહના પડેગા, યહા મોદી નહીં આએગા… પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં […]
Continue Reading