જાણો 1960માં સરદાર પટેલે સિંધુ જળસંધિનો વિરોધ કર્યો હોવાનું કહી રહેલા અમિત શાહના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અમિત શાહના ભાષણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરદાર પટેલનું અવસાન 1950માં થયું હતું અને અમિત શાહ એવું કહી રહ્યા છે કે, 1960માં સરદાર પટેલે સિંધુ જળસંધિનો વિરોધ કર્યો હતો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

જાણો કલાકાર મેક મોહનને શ્રદ્ધાંજલિ આપવાની માહિતી સાથેના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બોલીવુડ ફિલ્મોના કલાકાર મેક મોહનનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિનેતા મેક મોહનની આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બોલીવુડ ફિલ્મોના કલાકાર મેક મોહનને શ્રદ્ધાંજલિ આપતો જે ફોટો મૂકવામાં […]

Continue Reading