શું ખરેખર ભાજપાના સાંસદ અને ઝી ટીવીના માલિક સુભાષ ચંદ્રા દેશ છોડીને ફરાર થઈ ગયા…? જાણો શું છે સત્ય….

‎Hitesh Sakariya નામના ફેસબુક યુઝર દ્વારા 29 સપ્ટેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, ભાજપ નો સાંસદ zee tv નો માલિક સુભાષ ચંદ્રા. 35000 કરોડ લઈને દેશ છોડી ને ફરાર. આ પણ આપણે જ ભરવાના છે યાદ રાખજો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભાજપના […]

Continue Reading