પ્રિયંકા ગાંધીના વાયનાડ ફોર્મ ભરવા સમયે મલ્લિકાર્જુન ખડગેના વાયરલ થઈ રહેલા વીડિયોનું જાણો શું છે સત્ય….

ચૂંટણી દરમિયાન ખોટા દાવાઓ સાથે રાજકારણીઓના ઘણા ફોટા અને વીડિયો શેર કરવામાં આવતા હોય છે. આવા જ એક વીડિયોમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દરવાજાની બહાર જોવા મળી રહ્યા છે. આ વીડિયો શેર કરતી વખતે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જ્યારે પ્રિયંકા ગાંધી ઉમેદવારી નોંધાવી રહ્યા હતા તે સમયે મલ્લિકાર્જુન ખડગેને દરવાજાની બહાર રાખવામાં […]

Continue Reading

શું ખરેખર વરસાદમાં પાણીથી ભીંજાયેલા વાનરનો વીડિયો વાયનાડનો છે…? જાણો શું છે સત્ય….

વાયનાડમાં દુર્ઘટના સ્થળેથી બે બાળ વાનરનો વીડિયો લેવામાં આવ્યો હોવાની માહિતી સાથે વાયરલ થયેલા વીડિયોને વાયનાડની દુર્ઘટના સાથે કોઈ સંબંધ નથી. આ દુરઘટનાના દસ દિવસ પહેલા લેવામાં આવ્યો હતો. એક વાંદરાનું બચ્ચુ બીજા બાળક વાંદરાને પકડીને વરસાદમાં ભીંજાય ગયા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

RSS સ્વયંસેવકોની જૂની તસવીરો ભ્રામક દાવાઓ સાથે વાયરલ કરવામાં આવી રહી છે…

પૂર પીડિતોની મદદ કરી રહેલા RSS કાર્યકર્તાઓની વાયરલ તસવીરો તાજેતરની વાયનાડની સ્થિતિની નથી, પરંતુ લગભગ 6 વર્ષ પહેલા કેરળની છે, જ્યારે RSS સ્વયંસેવકો કેરળમાં પૂરમાં લોકોને મદદ કરી રહ્યા હતા. આપત્તિમાં લોકોને મદદ કરતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

Fake Check: વર્ષ 2020ના કેરળના ફોટોને હાલમાં વાયનાડમાં થયેલા ભૂસ્ખલનના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

કેરળના વાયનાડમાં ભારે વરસાદને પગલે ભૂસ્ખલનને કારણે ચારે તરફ તબાહી સર્જાઈ છે. ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં મૃત્યુઆંક 413 પર પહોંચી ગયો છે. હજુ પણ 152 લોકો ગુમ છે અને તેમની શોધ 10મા દિવસે પણ ચાલુ છે. આ વચ્ચે એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વાયનાડ […]

Continue Reading

અલ સાલ્વાડોરની જૂની તસવીર વાયનાડ ભૂસ્ખલન તરીકે વાયરલ કરવામાં આવી રહી…

30 જુલાઇ 2024ના કેરળના વાયનાડ જિલ્લામાં મોટા ભૂસ્ખલનને કારણે મોટા વિસ્તારો કાટમાળ નીચે દબાઈ ગયા હતા જેમાં 275થી વધુ લોકોના મોત થયા હતા. કેરળ રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને વાયનાડ ભૂસ્ખલનને રાષ્ટ્રીય આપત્તિ તરીકે જાહેર કરવા કહેવાનો નિર્ણય કર્યો છે. આ પૃષ્ઠભૂમિ પર, ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં દાવો […]

Continue Reading