જાણો જન્માષ્ટમીના દિવસે વારાણસી ઘાટ પર વાનરોને ભોજન કરાવવામાં આવ્યું હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઘાટ પર ઉભેલા પોલીસ જવાનોની વચ્ચે લાઈનમાં બેસીને ભોજન કરી રહેલા વાનરોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વારાણસી ઘાટ પર જન્માષ્ટમીના દિવસે વાનરોને ભોજન કરાવવામાં આવ્યું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય […]

Continue Reading