શું ખરેખર હાલમાં ઉત્તરાખંડમાં લાગેલી આગના આ દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…

Valji Gadhavi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ઉત્તરાખંડ ના જંગલ માં દાવાનળ. ઉત્તરાખંડ બાયોસ્ફિયર એ આપણા દેશમાં એક મુખ્ય બાયોસ્ફિયર છે જેમાં 12 રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્ય તેના હર્બલ વનસ્પતિ, પક્ષીઓ અને પ્રાણીઓ માટે જાણીતું છે. આ જંગલોમાં હાલમાં 50 હેકટર વિસ્તારને આવરેલા જંગલો માં 46 […]

Continue Reading