ઉન્નાવ દુષ્કર્મ કેસના આરોપી કુલદીપ સેંગરને નથી મળ્યા જામીન… જાણો શું છે સત્ય…

Paresh Rupavatiya  નામના ફેસબુક યુઝર દ્વારા 24 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું હતું કે, ભારત દેશ માં બળાત્કાર ના ગુના માં પણ જામીન થાય છે ભાજપ ના કુલદીપ સેંગર ભડવા ને જામીન આપનાર જજ ને ખુબ અભિનંદન. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, […]

Continue Reading

શું ખરેખર ઉન્નાવ દુષ્કર્મ પીડિતા મોતને ભેટી…? જાણો શું છે સત્ય…

ભાણજીભાઈ પટેલ  નામના એક ફેસબુક યુઝર દ્વારા 30 જુલાઈ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ન્યાય ન્યાય કરતી કરતી મોતને ભેટી ગઇ…? ઉન્નાવની એ પીડિતા આખરે હારી ગઈ , આખું પરિવાર બરબાદ થઈ ગયું , કેવડી મોટી ઘટના બની ગઈ અને કોઈ કાઈ ન કરી શક્યું […]

Continue Reading