Fake News: શું ખરેખર દિશા વાકાણી(દયાબેન)ને ગળાનું કેન્સર થયુ છે…? જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. દિશા વાકાણીના ભાઈ મયુર વાકાણી દ્વારા દિશાબેન એકદમ સ્વસ્થ હોવાનું જણાવવામાં આવ્યુ છે અને આ વાત ને રદ્દિયો આપવામાં આવ્યો હતો. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયા બેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણી વિશે એક મોટું અપડેટ સામે આવ્યું છે. ઘણા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading