ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ સ્ટેશન માસ્ટર શરીફ અહેમદ ગાયબ થઈ ગયા…? જાણો શું છે સત્ય….
બાલાસોર ટ્રેન દુર્ઘટના સમયે જે સ્ટેશન માસ્ટર ફરજ પર હતા તેનું નામ શરીફ અહેમદ નથી. બહાનાગા બજાર સ્ટેશનના આસિસ્ટન્ટ સ્ટેશન માસ્ટર એસબી મોહંતી અકસ્માત સમયે ફરજ પર હતા. ઓડિશાના બાલાસુર જિલ્લામાં બાફનાગા બજાર રેલ્વે સ્ટેશન નજીક ટ્રેન અકસ્માતમાં 288 લોકોના મોત અને 1,000 થી વધુ લોકો ઘાયલ થયાની પુષ્ટિ થઈ હતી. મુખ્ય તપાસ એજન્સી CBI […]
Continue Reading