શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા…? જાણો શું છે સત્ય…

Vasant Dagara નામના ફેસબુક યુઝર દ્વારા અપના અડ્ડા નામના ફેસબુક પેજ પર તારીખ 1 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 744 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 106 લોકો દ્વારા આ પોસ્ટ પર તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 1100થી વધૂ લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading