રીતુ તાવડે મુંબઈના પહેલા ભાજપના મેયર નથી, જાણો શું છે સત્ય….
મુંબઈના પહેલા ભાજપ મેયર ડો. પ્રભાકર સંજીવ પાઈ હતા, જેમણે ૧૯૮૨ થી ૧૯૮૩ સુધી સેવા આપી હતી. 2026ના બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના ચૂંટણી પરિણામોએ મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધન માટે ઐતિહાસિક વિજય દર્શાવ્યો, જેનાથી શિવસેનાના લગભગ ત્રણ દાયકાના વર્ચસ્વનો અંત આવ્યો. આ પછી, 11 ફેબ્રુઆરી 2026ના રોજ ભાજપના રીતુ તાવડે મુંબઈના 78મા મેયર તરીકે […]
Continue Reading
