શું ખરેખર સૂરીનામના રાષ્ટ્રપ્રમુખ ગણતંત્ર દિવસની પરેડમાં મુખ્ય અતિથિ બનશે…? જાણો શું છે સત્ય….
ભારતમાં હમેશાં 26 જાન્યુઆરીના એટલે કે ગણતંત્ર દિવસની પરેડમાં વિદેશી મહેમાન મુખ્ય અતિથિ તરીકે હાજર રહે છે. આ વર્ષે પણ બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટરને આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. પરંતુ કોરોનાના કારણે તેમનો પ્રવાસ રદ થયો છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં તેમજ સ્થાનિક મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, […]
Continue Reading