બાંગ્લાદેશમાં વિરોધીઓ દ્વારા રવિન્દ્રનાથ ટાગોરની પ્રતિમાની તોડફોડ કરવામાં આવી ન હતી… જાણો શું છે સત્ય….

બાંગ્લાદેશમાં વિરોધીઓ દ્વારા રવિન્દ્રનાથ ટાગોરની પ્રતિમાની તોડફોડ કરવામાં આવી ન હતી. આ એક જૂની ઘટના દરમિયાનની છે જ્યારે ઢાકા યુનિવર્સિટીએ 2023માં તેમનું શિલ્પ હટાવ્યું હતું. બાંગ્લાદેશમાં હિંસામાં હુમલાઓ અને મિલકતોની તોડફોડના અહેવાલો વચ્ચે રવિન્દ્રનાથ ટાગોરની પ્રતિમાના મુખની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

ભારતીય ચલણી નોટો પર રવિન્દ્રનાથ ટાગોર અને અબ્દુલ કલામના ફોટો અંગે કોઈ વિચારણા નથી. : RBI

હાલમાં સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજમાં આરબીઆઈના હવાલાથી માહિતી શેર કરવામાં આવી રહી છે. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “RBI ભારતીય ચલણી નોટો પર રવિન્દ્રનાથ ટાગોર અને એપીજે અબ્દુલ કલામનો ફોટો મુકવા અંગે વિચારણા કરી રહી છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો […]

Continue Reading