બાંગ્લાદેશમાં વિરોધીઓ દ્વારા રવિન્દ્રનાથ ટાગોરની પ્રતિમાની તોડફોડ કરવામાં આવી ન હતી… જાણો શું છે સત્ય….
બાંગ્લાદેશમાં વિરોધીઓ દ્વારા રવિન્દ્રનાથ ટાગોરની પ્રતિમાની તોડફોડ કરવામાં આવી ન હતી. આ એક જૂની ઘટના દરમિયાનની છે જ્યારે ઢાકા યુનિવર્સિટીએ 2023માં તેમનું શિલ્પ હટાવ્યું હતું. બાંગ્લાદેશમાં હિંસામાં હુમલાઓ અને મિલકતોની તોડફોડના અહેવાલો વચ્ચે રવિન્દ્રનાથ ટાગોરની પ્રતિમાના મુખની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]
Continue Reading