શું ખરેખર પ્રધાનમંત્રી મોદીએ વાંદરાઓના વિકાસની કરી વાત…! જાણો સત્ય
Khalid AUR AAP નામના એક ફેસબુક યુઝર દ્વારા 19 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, बन्दर और बन्दरगाह मे फर्क नही पता INDIA के PM को ??और वोट डालो 8 वी फेल चौकीदार को ??. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 103 લોકોએ લાઈક કરી હતી, 26 […]
Continue Reading