માજી ધારાસભ્યોના પેન્સન વધારાની માંગણી વજુભાઈ દ્વારા હાલમાં કરવામાં આવી નથી… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો અહેવાલ હાલમાં નહીં પરંતુ વર્ષ 2021માં પ્રસારિત કરવામાં આવ્યો હતો હાલમાં વજુભાઈ વાળા દ્વારા આ પ્રકારે કોઈ માંગ કરવામાં આવી નથી. એક ન્યુઝ પેપરનું ક્ટિંગ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યુ છે. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે કેન્દ્રીય મંત્રી સાથેની ટુંકી મુલાકાતમાં માજી રાજ્યપાલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી […]

Continue Reading

પંજાબ સરકારે પૂર્વ ધારાસભ્યો અને મંત્રીઓનું પેન્શન રોક્યું નથી, ખોટા સમાચાર વાયરલ થઈ રહ્યા છે…

પંજાબના પૂર્વ ધારાસભ્યો અને મંત્રીઓના પેન્શનને લઈને એક સમાચાર ઈન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી શેર થઈ રહ્યા છે. જેમા કહેવામાં આવી રહ્યું છે કે, “પંજાબની ભગવત સિંહ માન સરકારે પૂર્વ ધારાસભ્યો અને મંત્રીઓનું પેન્શન રોકવા માટે મોટો નિર્ણય લીધો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો મિશ્રિત સાબિત થયો છે. કારણ કે, પંજાબ સરકારે ધારાસભ્યોનું સમગ્ર […]

Continue Reading