જાણો પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલામાં જીવ ગુમાવનારા લોકોની યાદીના નામે વાયરલ થઈ રહેલા મેસેજનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલામાં જીવ ગુમાવનારા લોકોની યાદીના નામે મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલામાં જીવ ગુમાવનારા લોકોની આ યાદી છે જેમાં 15 વ્યક્તિઓ મુસ્લિમ સમાજના છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]

Continue Reading