જાણો તાજેતરમાં વરસાદ અને વાવાઝોડાને કારણે મહેસાણા ખાતે થયેલા ડુંગળીના પાકને નુકશાનના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર માર્કેટિંગ યાર્ડમાં વાવાઝોડા અને વરસાદને કારણે ડુંગળીના પાકને થયેલા નુકશાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મહેસાણાના માર્કેટિંગ યાર્ડમાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે ડુંગળીના પાકને થયેલા નુકશાનનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]

Continue Reading

શું ખરેખર નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા એવું કહેવામાં આવ્યું કે, “હું ડુંગળી-લસણ નથી ખાતી તેથી એની કિંમતને અને મારે કોઈ લેવાદેવા નથી”…? જાણો શું છે સત્ય…

‎‎‎‎ Satishsinh Thakor‎ ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 6 ડિસેમ્બર,2019    ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, હુ ડુંગળી-લસણ નથી ખાતી એટલે એની કિંમત ને અને મારે કોઈ લેવાદેવા નથી : નિર્મલા સિતારમન (નાણામંત્રી). આ પોસ્ટના લખાણમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા એવું કહેવામાં […]

Continue Reading