શું ખરેખર મહારાષ્ટ્રમાં કોરોના સંકટથી સરકારી અધિકારીની આંખોમાં આંસુ આવી ગયા…? જાણો શું છે સત્ય….

હાલમાં ગુજરાત સહિતના તમામ સોશિયલ મિડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં એક અધિકારી મિડિયાને ઈન્ટરવ્યુ આપતા-આપતા રડી પડે છે. તેમજ તેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મુખ્ય પ્રધાનના ઓએસડી અને તબીબી સહાયના વડા ઓમપ્રકાશ શેટ્ટે રડી પડ્યા હતા. મુંબઈ અને અન્ય શહેરોમાં, કોરોનાની સ્થિતિ નિયંત્રણની બહાર છે, લોકો મરી રહ્યા છે. […]

Continue Reading