નટરાજ પેન્સિલ દ્વારા આ પ્રકારે કોઈ નોકરી આપવામાં આવી રહી નથી… જાણો શું છે સત્ય….
સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં નટરાજ પેન્સિલના નામે મેસેજ શેર કરવામાં આવી રહ્યો છે. આ મેસેજ વર્ક ફોર્મ હોમને લઈ છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નટરાજ પેન્સિલ કંપની દ્વારા લોકોને વર્ક ફોર્મ હોમની નોકરી આપવામાં આવી રહી છે જેમાં 30 હજાર સુધીનો પગાર આપવામાં આવી […]
Continue Reading